મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, સૌ સાથે મળીને આગળ વધે તો કેટલી સ્પીડ અને સ્કેલનો વિકાસ થાય તેનું આગવું દ્રષ્ટાંત સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, સુરત દ્વારા આયોજિત આજનો આ કાર્યક્રમ છે. તેમણે આજે લોકાર્પણ થયેલ જમનાબા વિધાર્થી ભવનને સમાજને નવી દિશા આપનારું ગણાવી, આ ભવનની… pic.twitter.com/vn2BujksHS
— CMO Gujarat (@CMOGuj) May 24, 2026