rashifal-2026

સ્વસ્તિક(સાથિયો)નું પૂજા કે શુભ કાર્યોમાં મહત્વ

Webdunia
તમે જોયુ હશે કે લોકો પૂજા સ્થાનમાં અથવા કોઈ શુભ પ્રસંગે સ્વસ્તિકનું નિશાન બનાવે છે. તેની પાછળ માન્યતા છે કે સ્વસ્તિક શુભ અને લાભમાં વધારો કરનારો હોય છે.

વાસ્તુ શાસ્ત્ર મુજબ સ્વસ્તિકનો સંબંધ અસલમાં વાસ્તુ સાથે છે. તેની બનાવટ એવી હોય છે કે દરેક દિશામાં એક જેવો દેખાય છે. પોતાની બનાવટની આ ખૂબીને કારણે તે ઘરમાં રહેલા દરેક પ્રકારના વાસ્તુદોષને ઓછા કરવામાં સહાયક હોય છે. 

શાસ્ત્રોમાં સ્વાસ્તિકને વિષ્ણુનુ આસન અને લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં આવે છે. ચંદન, કંકુ અને સિંદૂરથી બનેલ સ્વસ્તિક ગ્રહ દોષને દૂર કરનારો હોય છે અને ધન કારક યોગ બનાવે છે. 

વાસ્તુશાસ્ત્ર મુજબ અષ્ટઘાતુનો સ્વસ્તિક મુખ્ય દ્વારની પૂર્વ દિશામાં મુકવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

Show comments

बॉलीवुड हलचल

गूगल पर 2025 में सबसे ज्यादा सर्च की गई ये फिल्में, देखिए लिस्ट

शर्मिला टैगोर: पहली भारतीय एक्ट्रेस जिन्होंने कराया था बिकिनी में फोटोशूट

रणवीर सिंह की धुरंधर ने ओपनिंग वीकेंड में मचाया हंगामा, 106.50 करोड़ रुपये के कलेक्शन से बॉक्स ऑफिस पर राज

जब धर्मेंद्र को पहली बार मिला अवॉर्ड, खुशी से आंखों में आ गए थे आंसू

GK क्या करेगा?, Bigg Boss 19 की ट्रॉफी जीतने के बाद गौरव खन्ना का पोस्ट, हेटर्स को दिया जवाब

सभी देखें

जरूर पढ़ें

दिवाली पर लाल पटाखा बनीं शिल्पा शेट्टी, ग्लैमरस तस्वीरों से बढ़ाया इंटरनेट का पारा

दिवाली पर दीपिका पादुकोण-रणवीर सिंह ने फैंस को दिया गिफ्ट, बेटी दुआ का चेहरा किया रिवील, देखिए क्यूट तस्वीरें

ट्रेडिशनल लुक से पलक तिवारी ने जीता फैंस का दिल, दिवाली पर आप भी किजिए ट्राई

ईशा गुप्ता ने बोल्ड बिकिनी तस्वीरों से बढ़ाया इंटरनेट का तापमान, देखिए एक्ट्रेस का सिजलिंग लुक

जब फिल्म के लिए कंडोम चाटते नजर आए थे राजकुमार राव, सीन को CBFC ने करवाया था डिलीट!