Love tips - કોણ કહે પહેલા 'આઈ લવ યુ' ?

Webdunia
શું તમને ક્યારેય એ વાતને લઇને આશ્ચર્ય થયું છે કે પહેલા પુરુષો જ શા માટે મહિલાને 'આઇ લવ યુ' કહે છે! કારણ કે, એક સંશોધન અનુસાર આજના યુવકો પોતાના પાર્ટનરને એવું કહેતા સહેજપણ ખચકાતા નથી કે તેઓ તેમના વિષે શું વિચારે છે. 

' ડેલી મેલ'ના સમાચાર અનુસાર, પેન્સિલવેનિયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ કહ્યું, શારીરિક સંબંધને લગતી જરૂરિયાતો પૂર્ણ કરનારી કોઇપણ રણનીતિ પુરુષો માટે લાભદાયક છે અને તેમાં પ્રેમની જાહેરાતનો પણ સમાવેશ થાય છે.

સંશોધકોએ આ વિષે પોતાના અભ્યાસ માટે 25 વર્ષથી ઓછી ઉંમરના 171 યુવક-યુવતીઓ સાથે વાતચીત કરી. 87 ટકા લોકોએ કહ્યું કે તેઓ માને છે કે પહેલા મહિલાઓ પ્રેમમાં પડે છે જ્યારે ત્રણ ચતુર્થાંશ લોકોએ કહ્યું કે તેઓ અનુભવે છે કે પહેલા મહિલાઓ પ્રેમનો એકરાર કરે છે.

જ્યારે આ વિષેના તેમના અનુભવો વિષે પૂછવામાં આવ્યું ત્યારે પુરુષોએ કહ્યું કે તેઓ પ્રેમમાં ફસાઇ ગયા છે તે સમજવામાં તેમને ગણતરીના અઠવાડિયા જ લાગે છે જ્યારે મહિલાઓએ કહ્યું કે તેમને આ વિષેનો અહેસાસ થવામાં થોડા મહિના લાગે છે. બાદમાં તેમનામાં શારીરિક સંબંધને લઇને ઇચ્છાઓ જાગે છે.

64 ટકા પુરુષોએ માન્યું કે પહેલા તેમણે 'હું તને પ્રેમ કરું છું' કહ્યું. જ્યારે આવું સ્વીકારનારી મહિલાઓનું પ્રમાણ 18 ટકા જ હતું.
Show comments
सभी देखें

जरुर पढ़ें

सुबह खाली पेट भूलकर भी न खाएं ये 7 चीजें, बढ़ सकती है एसिडिटी और पाचन की परेशानी

बॉडी पर तिल क्यों निकलता है? जानिए इसके पीछे छुपे साइंटिफिक और स्किन से जुड़े राज

भारत के इन राज्यों में अल्पसंख्यक हैं हिंदू? जानिए देश के किस राज्य में सबसे कम है हिन्दू आबादी

क्या होता है तुगलकी फरमान? जानिए कहां से आया यह शब्द

बरसात में कपड़ों से सीलन की स्मेल हटाने के लिए ये होममेड नुस्खा जरूर आजमाएं

सभी देखें

नवीनतम

क्या भारत में वैध है लॉटरी का खेल, जानिए कैसे काम करता है यह सिस्टम

शिव के विषपान प्रसंग पर हिन्दी कविता : नीलकंठ

हरियाली अमावस्या पर पुष्य नक्षत्र में लगाएं ये 5 शुभ पौधे और पाएं ये 5 फायदे

Bal Gangadhar Tilak Jayanti 2025: क्यों आज भी प्रासंगिक हैं तिलक के विचार? पढ़े उनसे सीखने वाली खास बातें

चंद्रशेखर आजाद जयंती: एक महान क्रांतिकारी को शत्-शत् नमन

अगला लेख