વાતાવરણમાં પલટો આવતાં ગુજરાતમાં કમોસમી વરસાદ

Webdunia
शनिवार, 11 मार्च 2017 (07:48 IST)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ ઉતર-પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સરક્યુલેશનના લીધે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ઉતર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં આકાશ સવારથી જ વાદળછાયું રહ્યું. તો ઉતર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડયાની માહિતી મળી રહી છે. તેના લીધે મહત્તમ તાપમાનનો પારો આંશિક ગગડ્યો છે. બીજીબાજુ માવઠું થતાં ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે અપર એર સાયક્લોનિક સરક્યુલેશનને પગલે, ઉતર અને મધ્ય ગુજરાતમાં આજે હળવો કમોસમી વરસાદ વરસવાની સંભાવના છે. તો દિવસના અને રાત્રીના તાપમાનમાં આંશિક ઘટાડો થશે. જો કે બે દિવસ બાદ, તાપમાનના પારામાં આંશિક વધારો થશે.મહિસાગર, બનાસકાંઠાના દિયોદર, અને વલસાડના ઉમરગામ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. આણંદ, પાટણ, વલસાડ, નવસારીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. રાજ્યમાં મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 થી 23 ડીગ્રીની વચ્ચે રહ્યું છે.

Show comments

जरूर पढ़ें

तेरहवीं के दिन प्रकट हो गए 'लापता' प्रयागराज के अड्‍डेबाज खूंटी गुरु

चीन को क्यों चुभ रही है नरेन्द्र मोदी और डोनाल्ड ट्रंप की दोस्ती

Russian Beer कैन पर गांधी जी की फोटो, मचा बवाल, सोशल मीडिया पर गुस्‍से में भारतीय, जानिए क्‍या है विवाद?

अमेरिका में मोदी का मंत्र, मेक इंडिया ग्रेट अगेन

अमेरिका ने छेड़ा टैरिफ वॉर, क्या होगा भारत पर असर

सभी देखें

नवीनतम

Chhattisgarh : निकाय चुनाव में BJP की बड़ी जीत, कांग्रेस को दी करारी शिकस्त, महापौर के सभी पदों पर जमाया कब्जा

अयोध्या जनपद में 2116 वक्फ संपत्तियां, यूपी में 11 हजार 712 एकड़ सरकारी भूमि पर वक्फ का कब्जा

क्या लोकतंत्र खतरे में है, विदेश मंत्री जयशंकर ने दिया यह जवाब

LIVE: प्रयागराज महाकुंभ में चौथी बार लगी आग, जल उठे टेंट

अखिलेश यादव ने की महाकुंभ की अवधि बढ़ाने की मांग, प्रयागराज में बढ़ रही है श्रद्धालुओं की संख्‍या

अगला लेख